VSSM organising a training workshop to bring Bhavai to its original form….
 |
| Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai |
Bhavai- an ancient and traditional folk theatre form of our culture stands on the threshold of extinction. The creator of Bhavai Shri. Asaita wrote 365 plays orVeshas, one for each day of the year. In the older days these plays played an integral role in imparting education to the communities. However, the
Bhavaiyas or the
Bhavai Performers are gradually drifting from the original form of Bhavai by incorporating some modern touches to the form.
Vicharta Samuday Samarthan Manch - VSSM has been working with the Bhavaiyas for many years now, striving to revive this folk theatre to its original glory. As a part of this endeavour we are organising a 7 days training workshop for the Bhavai performers, from 29th May until 5th June at the VSSM office in Ahmedabad. We are planning to have a Bhavai show in its original avatar on the last day of the workshop i.e. on the 5th June 2015.
We invite you all to be part of the opening ceremony on 29th May 2015, 6 PM as well as the Bhavai performance on 5th June 2015.
In the picture - Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai….
ભવાઈ આપણી પરંપરાગત લોકકલા આજે નામશેષ થવાના આરે ઉભી છે.. ભવાઈ વેશના રચઈતા અસાઈત દ્વારા ૩૬૫ દિવસના ૩૬૫ વેશ લખાયા અને બધા જ વેશ થકી લોકશિક્ષણનું કામ થયું. પરંતુ, ધીમે ધીમે મૂળ વેશથી ભવાયા વિમુખ થયા અને જુદા જુદા નાટક ભજવતાં થયા.
vssm ભવાયા સમુદાય પોતાની મૂળ પરંપરાપ્રમાણે ભવાઈ કરે તે દિશામાં પ્રયત્નશીલ છે. તા.૨૯ મે ૨૦૧૫ના રોજ ૨૪ ભવાઈ કલાકારો સાથે ૭ દિવસીય શિબિરનું આયોજન vssm કાર્યાલય, સદવિચાર પરિવાર કેમ્પસ, ઇસરોની સામે, અમદાવાદ -૧૫ મુકામે આયોજિત કર્યું છે. તા.૫ જુન ના રોજ સાંજના ભવાઈનો અસલ જુનો વેશ ભજવાય તેનું આયોજન કરીશું.. તા.૨૯ મી સાંજે ૬ વાગે શિબિરના ઉદઘાટન કાર્યક્રમમાં અને ૫ જુને સાંજે અસલ ભવાઈ જોવા સૌને આમંત્રણ...
ફોટોમાં પરંપરાગત ભવાઈ ભજવતું સુરેન્દ્રનગર જીલ્લાનું મહાકાલી ભવાઈ મંડળ